PM Pranam Scheme: ખેડૂતોના કલ્યાણ માટે 3.70 લાખ કરોડ ખર્ચાશે

PM Pranam Scheme: ખેડૂતોના કલ્યાણ માટે 3.70 લાખ કરોડ ખર્ચાશે, શું છે પીએમ પ્રણામ યોજના PM Pranam Scheme; કેબિનેટે વૈકલ્પિક ખાતરને પ્રોત્સાહન આપવા રાજ્યોને પ્રોત્સાહિત કરવા PM-PRANAM નવી યોજનાને મંજૂરી આપી: મંત્રી મનસુખ માંડવિયા PM Pranam Scheme: કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી PM-PRANAM યોજનાને … Read more